અમારા ટ્રસ્ટ વિશેની માહિતી

શરૂઆત – ૧૭/૦૬/૧૯૭૯

ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન – ૧૯૮૪

ટ્રસ્ટનો રજીસ્ટ્રેશન નંબર – એ.૪૫૯/નવસારી    ૨૪/૦૭/૧૯૮૪

ટ્રસ્ટની જમીન  – ૩૩૩૯ ચોરસ મીટર

ગુંઠામાં જમીન – ૩૩.૩૯ ગુંઠા

SCVRS Information about our trust


રાજપૂત સમાજનો પરિચય

કાર્ય ક્ષેત્રનાં ગામો

(૧)ચાપલધરા

(૨)કુકેરી

(૩)રાનવેરી ખુર્દ

(૪)રાનવેરીકલ્લા

(૫)વાંદરવેલા

(૬)ખરોલી

(૭)પ્રતાપનગર

(૮)અનાવલ

(૯)દીગરીમોરા

(૧૦)કોષ

(૧૧)આંગ્લધરા

(૧૨)વાંસદા

(૧૩)સિંગાડ

(૧૪)ઉનાઈ

(૧૫)સિંધઈ

 

સભ્ય સંખ્યા

શિરછત્ર સભ્યો  –   ૮૩

આશ્રય દાતા સભ્યો  –   ૧૫

શુભેચ્છક સભ્યો   –   ૦૫

આજીવન સભ્યો  –   ૧૪૭૧

જોડાઓ અમારી મેટ્રિમોનિયલ સેવામાં

હમણાં SCVRSમાં જોડાઓ અને તમારા જીવન સાથીને શોધો!