સરકારશ્રીની યોજનાઓ

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના

સહાયની વિગત: રૂ.૧૨૦૦૦/-કોને મળવાપાત્ર છે.: વ્યકિતગત લાભાર્થી (બી.પી.એલ હોય અથવા એ.પી.એલ પાંચ કેટેગરી એસ.સી-એસ.ટી., નાના સીમાંત ખેડૂતો, જમીન વિહોણા, કુટુંબના વડા મહિલા અને વિકલાંગ લાભાર્થી) જરૂરી દસ્તાવેજ: નિયત નમૂનાનું અરજી ફોર્મ, બી.પી.એલ કાર્ડ/રેશન કાર્ડ, ઘર વેરાની રસીદ, ફોટો આઈ. ડી. (ચૂંટણી કાર્ડ/વાહન લાઈસન્સ/પાન કાર્ડ/આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ વગેરે)   અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી […]

Continue reading "સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના"

આયુષ્માન ભારત-પ્રધાન જન આરોગ્ય યોજના

૧૫ ઓગસ્ટ ૨૦૧૮ દેશના વડાપ્રધાનએ Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) ની ઘોષણા કરી હતી. આ યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. આ યોજના હેઠળ દેશના લગભગ 10 કરોડ પરિવાર એટલે કે લગભગ ૫૦ કરોડ લોકોને દર વર્ષે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે. આ યોજના નો લાભ અંદાજીત 8 કરોડ ગ્રામિણ પરિવારો અને […]

Continue reading "આયુષ્માન ભારત-પ્રધાન જન આરોગ્ય યોજના"

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના

ભારત ટકાઉ વિકાસનો ધ્યેય (એસડીજીઝ) હાંસલ કરવા પ્રયત્ન કરે છે અને ૨૦૧૫ ના અંત પછી આગળ જુએ છે. માતૃત્વનો મૃત્યુદર ઘટાડવો સૌથી અગત્યનો છે. દરેક માતૃત્વ મહત્વનું છે અને દરેક ગર્ભવતી સ્ત્રીએ ખાસ દેખભાળ રાખવી જોઈએ. કોઈપણ સગર્ભા સ્ત્રી ગર્ભવતી બને તે દરમિયાન અણધારી તકલીફોનો સામનો કરવો પડે છે, માટે બાલ્લ્કના જન્મ દરમિયાન જીવલેણ મુશ્કેલીઓ […]

Continue reading "પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના"

અટલ સ્નેહ યોજના

યોજના શરૂ થયાનું વર્ષ ૨૦૧૬-૧૭ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ ડીલીવરી પોઇન્ટ જેવાકે સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં જન્મ્તા અને ઘરે થતી પ્રસુતિના જન્મજાત ખામીવાળ તમામ બાળકો. યોજના અંતર્ગત સહાય / લાભ 1)ન્યુરલ ટ્યુબ ડીફેકટ(શરીરના પાછળના ભાગે કરોડરજ્જુના ભાગે જન્મજાત ગાંઠ હોવી.) 2)ક્લેફ્ટલીપ અને પેલેટ(જન્મજાત કપાયેલ હોઠ અને તાળવાની ખામી) 3)ક્લબ ફૂટ (જન્મજાત વળેલા પગ) 4)ડેવલોપમેન્ટ ડીસપ્લેઝીયા […]

Continue reading "અટલ સ્નેહ યોજના"

જનની સુરક્ષા યોજના

જનની સુરક્ષા યોજનામાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના તમામ અન્યપ માટે ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબની પ્રસુતા માતાઓને પ્રસુતિ સમયે દવા સારવાર અને ખોરાક માટે તમારા ગામના સ્થાાનિક નર્સબેન પાસેથી રૂ.૫૦૦/- અંકે રૂપિયા પાંચસો પુરા ચુકવવામાં આવશે. તો ચાલો આપણે સૌ સાથે મળીને જનની સુરક્ષાનો વધુમાં વધુ લાભ લઇ માતા મરણ અને બાળ મરણ અટકાવવા […]

Continue reading "જનની સુરક્ષા યોજના"

કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન

કુપોષણનું ભારણ ઘટાડવા સમગ્ર ગુજરાત રાજ્યમાં કુપોષણ મુક્ત ગુજરાત મહા અભિયાન મિશન મોડ પર શરૂ કરવામાં આવેલ છે.  બાળકોમાં જોવા મળતુ કુપોષણ એ બાળકોમાં ફક્ત મૃત્યુદર તથા બિમારીનાં પ્રમાણમાં વધારા માટે જ નહિ પણ અપુરતા વૃધ્ધી વિકાસ, નબળા શારીરિક અને માનસિક વિકાસ માટે પણ જવાબદાર છે. વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુપોષણ મુક્ત ગુજરાત […]

Continue reading "કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન"

શાળા ગણવેશ યોજના

આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ માટે સહાય આ યોજનાનો ઉદ્દેશ, શિક્ષણ માટે આર્થિક ટેકો અને પ્રેરણા પૂરી પાડવા. ગરીબ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં એક સમાન દૃશ્ય જોવા મળ્યું છે કે તેઓ ગણવેશ, પરિવહન, રહેઠાણ જેવી થોડી સુવિધાઓના અભાવને કારણે પ્રાથમિક શિક્ષણ છોડી દે છે. આ યોજના અંતર્ગત રૂ. બે જોડી ગણવેશ માટે વાર્ષિક 300 […]

Continue reading "શાળા ગણવેશ યોજના"

જોડાઓ અમારી મેટ્રિમોનિયલ સેવામાં

હમણાં SCVRSમાં જોડાઓ અને તમારા જીવન સાથીને શોધો!